શરદી, તાવ અને ઉધરસથી મળશે કાયમી ધોરણે રાહત, ખાલી કરવો પડશે આ નાનકડો ઉપાય

દોસ્તો શરદી, તાવ અને ખાંસી નો ઘરેલુ ઉપચાર ખૂબ જ આસાન છે. શરદી, તાવ અને ઉધરસ સામાન્ય રોગો પૈકી એક છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ સમસ્યા થવા પર ડોક્ટરી ઇલાજ ની જેમ જ ઘર બેઠા રાહત મેળવી શકાય છે. 

તો ચાલો આપણે આ બીમારીઓ થવા પર ગઈ કયા ઘરેલુ ઉપચાર કરવા જોઈએ તેના વિશે વાત કરીએ. આ વાયરલ સમસ્યાઓ દૂર કરવા માટે તુલસી ખૂબ જ કારગર હોય છે. 

તુલસીમાં એવા ગુણ મળી આવે છે જેના કારણે તેનો ઉપયોગ આયુર્વેદિક ઔષધિઓ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે અને તમે તુલસી નો ઉપયોગ કરીને આ બીમારીથી છુટકારો મેળવી શકો છો.

ઇલાયચીનો ઉપયોગ કરીને પણ આ વાયરલ બીમારીઓ થી રાહત મેળવી શકાય છે. ઈલાયચી પ્રકારનું મસાલો છે જે શરદી-તાવ અને ઉધરસનો ઉપચાર માટે રામબાણ માનવામાં આવે છે. આ માટે તમારે ઈલાયચીને ચામાં મિક્ષ કરીને પીવું જોઈએ અથવા તેની પોટલી બનાવીને સુંઘવી જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

શરદી અને ઉધરસ માં લીંબુ ફાયદાકારક હોય છે. આ માટે ગરમ પાણીમાં લીંબુ પાણી બનાવીને પીવાથી આ સમસ્યાઓથી રાહત મેળવી શકાય છે. 

આ સિવાય લીંબુના રસમાં ખાંડ અને ઇલાયચીનો પાવડર મિક્સ કરીને ઉકાળો બનાવી લઈ તેનું સમય-સમય પર સેવન કરવામાં આવે તો પણ રાહત મળી શકે છે.

હળદરનો ઉપયોગ પણ વાયરલ દૂર કરવા માટે કામ કરે છે. હળદર એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ઓક્સીડેંટ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટી ડાયાબીટીક ગુણ હોય છે, જે વાયરલ રોગોથી રાહત આપે છે. 

આ વાયરલ રોગો દૂર કરવા માટે કપૂરનો ઉપયોગ કરવો પણ લાભદાયક હોય છે અને તાવથી કપૂર કાયમી ધોરણે રાહત આપી શકે છે. આ માટે તમારે કપૂરના એક ટુકડાને લઈને રૂમાલમાં બાંધી લેવો જોઈએ. ત્યારબાદ તેને ધીમે ધીમે સૂંઘવાથી નાક ખુલી જાય છે અને શરદી ઉધરસ થી રાહત મળે છે.

 

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!