એકસાથે 60 બીમારીઓને દવા વગર દૂર કરે છે આ ઔષધિ, બચી જાય છે દવાખાને જવાનો ખર્ચો.

દોસ્તો ફુદીનો એક પ્રકારનો છોડ છે, જે ખૂબ સુગંધિત હોય છે. ફુદીનાનો ઉપયોગ વિવિધ વાનગીઓ બનાવવા તેમજ ટૂથપેસ્ટ, માઉથફ્રેશ, ચ્યુઇંગ ગમ વગેરે બનાવવા માટે થાય છે. ફુદીનામાં ઘણા પોષક તત્વો મળી આવે છે,

 જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. ફુદીનાનો ઉપયોગ આયુર્વેદમાં ઔષધિ તરીકે કરવામાં આવે છે, જે ત્વચાના વિવિધ રોગોના ઈલાજ સાથે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

ફૂદીનામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, મેંગેનીઝ, કેરોટીન, ફોલેટ, વિટામિન એ, વિટામિન બી6, વિટામિન સી, વિટામિન ઇ, વિટામિન કે જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે.

ત્વચા પર થતા પિમ્પલ્સની સમસ્યાને દૂર કરવામાં ફુદીનો ખૂબ જ ફાયદાકારક છે. ફુદીનામાં હાજર એન્ટીબેક્ટેરિયલ ગુણ ત્વચામાં ઉદ્ભવતા બેક્ટેરિયાને ખતમ કરે છે અને ત્વચામાં પિમ્પલ્સ થવા દેતા નથી અને ત્વચાને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. પિમ્પલ્સની સમસ્યાને દૂર કરવા માટે એક ચમચી ફુદીનાનો રસ લો અને તેમાં થોડું નારિયેળ તેલ મિક્સ કરો, ત્યારપછી આ મિશ્રણને પિમ્પલ્સ પર લગાવ્યા બાદ તેને ધોઈ લો. તેનાથી પિમ્પલ્સની સમસ્યા દૂર થઈ જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ચહેરા પરથી ટેનિંગની સમસ્યા ગાયબ કરવા માટે ફુદીનાનો ઉપયોગ થાય છે. ઉનાળાની ઋતુમાં ત્વચામાં ટેનિંગ એ એક મોટી સમસ્યા છે જેમાં ત્વચાનો કુદરતી રંગ બદલાઈ જાય છે અને ત્વચા કાળી થઈ જાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે ફુદીનાના પાનને પીસીને તેની પેસ્ટ બનાવો, ત્યારબાદ આ પેસ્ટને ત્વચા પર લગાવવાથી ટેનિંગની સમસ્યા દૂર થાય છે.

આંખો નીચે ડાર્ક સર્કલની સમસ્યાને દૂર કરવા માટે પણ ફુદીનાનો ઉપયોગ કરી શકાય છે. આંખોની નીચે ડાર્ક સર્કલની સમસ્યાને દૂર કરવા માટે ફુદીનાના પાનનો રસ કાઢીને દરરોજ રાત્રે ડાર્ક સર્કલ પર લગાવવાથી ડાર્ક સર્કલ સાફ થઈ જાય છે.

ફુદીનામાં વૃદ્ધત્વ વિરોધી ગુણો છે, જે અકાળ વૃદ્ધત્વને રોકવામાં મદદ કરે છે. આ સમસ્યાને દૂર કરવા માટે અઠવાડિયામાં 1 થી 2 દિવસ ત્વચા પર ફુદીનાનો રસ લગાવવાથી ત્વચા યુવાન અને સ્વસ્થ રહે છે. 

આ સિવાય ફુદીનામાં મળી આવતા પોષક તત્વો ગ્રહણ કરવા માટે ફૂદીના માંથી ચટણી બનાવીને સેવન કરી શકાય છે. ફુદીનાનો ઉપયોગ ત્વચાની બળતરા દૂર કરવા માટે થાય છે. 

ત્વચાની બળતરા ઓછી કરવા માટે ફુદીનાની પેસ્ટ અથવા તેનો રસ ત્વચા પર લગાવવાથી આ સમસ્યા દૂર થાય છે. આ સિવાય જંતુના કરડવાથી થતા સ્કિન ઇન્ફેક્શનને પણ ફુદીનાનો રસ અથવા પેસ્ટ લગાવવાથી મટાડી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ફુદીનાનો ઉપયોગ ત્વચાને સ્વસ્થ, ચમકદાર, ગોરો અને સુંદર દેખાવા માટે પણ કરવામાં આવે છે. ફુદીનામાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ગુણ ત્વચાને કુદરતી સૌંદર્ય પ્રદાન કરવામાં અને ત્વચા સંબંધિત રોગોથી બચાવવામાં મદદ કરે છે.

 

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!