આ વસ્તુ ખાવાથી સાંધાના દુખાવા, કબજિયાત અને એસિડિટી ગાયબ થઇ જશે

  ઉનાળાની સીઝન એટલે ઘઉં, મસાલા અને અથાણા કરવાની સીઝન. આ સમય દરમિયાન મહિલાઓ આ કામ ખૂબ લગનથી કરે છે. અથાણામાં વિવિધ વસ્તુઓનો ઉપયોગ થાય છે. તે ખાવામાં સ્વાદિષ્ટ પણ હોય છે. આવી જ એક વસ્તુ છે જે અથાણા બનાવવાના ઉપયોગમાં લેવાય છે અને તેનું સેવન કરવાથી શરીરને અનેક લાભ થાય છે. અથાણામાં જેનો ઉપયોગ … Read more

એક રાતમાં પગના તમામ વાઢીયા ગાયબ કરવા હોય તો જાણી લો આ ઉપાય

  સુંદર દેખાવું કોને ન ગમે ? દરેક વ્યક્તિને સુંદર દેખાવાની ઈચ્છા હોય છે. પરંતુ ઘણી વખત લોકો પગની એડીની સુંદરતા પર ધ્યાન આપતા નથી. જેના કારણે પગના વાઢિયાની સમસ્યા થાય છે. જ્યારે પગની એડીમાં વાઢીયા પડી જાય છે તો તેનાથી તકલીફ પણ થાય અને ઘણીવાર શરમજનક સ્થિતિમાં પણ મુકાવું પડે છે. વાઢિયા પડવાનું મુખ્ય … Read more

પથરી અને કમરના દુખાવા માટે દવા ના લેતા, કરી લેજો આ ઉપાય

  કુદરતે આપણને અનેક ઔષધિઓનો ભંડાર આપ્યો છે. આ ઔષધિઓ આપણી આસપાસ જ હોય છે. પરંતુ આપણે તેનાથી અજાણ હોય છે તેથી તેનો લાભ લઈ શકતા નથી. આજના સમયમાં લોકોના શરીરમાં અંગ એટલા રોગ થઈ ગયા છે. આ રોગથી મુક્તિ મેળવવા માટે લોકોને દવાની મદદ લેવી પડે છે. પરંતુ આવી ઔષધિઓ તમને દવા પર થતા … Read more

ઘરે બેઠા જાતે જ ખસી ગયેલી પેસોટી લેવલમાં આવી જશે, કરો આ કામ

આપણા શરીરની મધ્યમાં આવેલી નાભિ શરીરનું કેન્દ્રબિંદુ હોય છે. તેની સાથે આપણા શરીરની દરેક નસ જોડાયેલી હોય છે. જો નાભિમાં કોઈ સમસ્યા થાય તો તેનાથી તબિયત ખરાબ થઈ જાય છે. જેમકે જો અચાનક વાંકા વળીને વજન ઉચકો અથવા તો દાદર ઝડપથી ચઢવા કે ઉતરવાથી પેસોટી ખસી જાય છે. પેસોટીને અંબોઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. … Read more

આ ઉપાયથી પેટની તમામ બીમારીઓ એક ઝટકામાં ગાયબ થઈ જશે

દરેક ઘરના રસોડામાં હીંગનો ઉપયોગ થાય જ છે. હિંગનો ઉપયોગ દાળ અને શાકના વઘારમાં કરવામાં આવે છે. હિંગ રસોઈનો સ્વાદ વધારે છે. વઘારમાં એક ચપટી હિંગનો ઉપયોગ થાય છે પરંતુ તે રસોઈના સ્વાદને ચાર ચાંદ લગાવી દે છે. જે રીતે એક ચપટી હિંગ રસોઈનો સ્વાદ વધારે છે તેવી જ રીતે એક ચપટી હિંગ પેટના રોગને … Read more

આ ઉપાયથી શરીરમાં યુરિક એસિડ ઘટી જશે, કમર અને સાંધાનો દુખાવો પણ ગાયબ

30 પછીની ઉંમરમાં લોકોને શરીરમાં કોઈને કોઈ સમસ્યા થતી રહે છે. આવી જ સમસ્યાથી એક છે યુરિક એસિડ વધવાની તકલીફ. જ્યારે પણ શરીરમાં યુરિક એસિડ વધી જાય છે ત્યારે શરીરના સાંધામાં અસહ્ય દુખાવો થાય છે. આ દુખાવો હાથ, પગ અને શરીરના કોઈપણ સાંધામાં થઈ શકે છે. યુરિક એસિડ જ્યારે વધી જાય છે ત્યારે તેને કંટ્રોલમાં … Read more

આ ફળના ઉપયોગથી હરસ-મસા અને બવાસીર જડમૂળથી મટી જશે

  આયુર્વેદમાં દરેક બીમારીના ઈલાજ વિશે જણાવવામાં આવ્યું છે. આયુર્વેદમાં દર્શાવેલા જેવા હોય છે કે જેની કોઈ આડઅસર થતી નથી. જોકે લોકો આયુર્વેદિક દવા કરવાનું એટલા માટે ટાળે છે કે તેની અસર ઝડપથી થતી નથી. માનવામાં આવે છે કે આયુર્વેદમાં દર્શાવેલ આ ઉપાય કરવાથી લાંબા ગાળે તેનું પરિણામ મળે છે. પરંતુ કેટલાક એવા ઉપાય પણ … Read more

આ ઔષધિના ઉપયોગથી ડાયાબિટીસ મટાડવા સાથે આંખોના નંબર પણ ઉતરી જશે

  પ્રાચીન સમયથી ગિલોયનો એક ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદમાં તેને અમૃત સમાન ઔષધી કહેવામાં આવી છે કારણ કે તેનો ઉપયોગ કરવાથી શરીરની ગંભીરમાં ગંભીર બીમારી પણ દૂર થઇ જાય છે. પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ તેનો ઉપયોગ કરતા તેથી જ તેઓ વર્ષો સુધી નિરોગી જીવન જીવતા. આ ઔષધિ છે ગિલોય. ગીલોઈ ની ડાળી નો … Read more

ઘૂંટણના દુખાવા માટે હવે ઓપરેશન ના કરાવતા, આ ઉપાયથી ઘરે બેઠા મળી જશે

  આપણી આસપાસ એવી ઘણી જડીબુટ્ટીઓ છે જે આપણા સ્વાસ્થ્યને ટનાટન રાખી શકે છે. પરંતુ સમસ્યા એ હોય છે કે આપણને આ ઔષધીઓ વિશે જાણકારી હોતી નથી. આવી જ એક ઔષધિ છે બાવળના ઝાડની સિંગ. બાવળના ઝાડ રસ્તા પર ઉગેલા જોયા હશે તેમાં સિગ પણ જોઈ હશે. પરંતુ આ બંને વસ્તુને મોટાભાગના લોકોના કામ એ … Read more

સામાન્ય લાગતી આ ભાજીથી ડાયાબિટીસ અને ચામડીના રોગો રહેશે દૂર

  તાંદળજાની ભાજી શરીરને લાભ કરતા લીલા શાકભાજીમાં મોખરે આવે છે. તેનું સેવન કરવાથી શરીરની ઘણી બીમારીઓ દૂર થાય છે. જેમને કફ, પિત્ત, ઉધરસ, ડાયાબિટીસ જેવી બીમારી હોય તેમણે આ ભાજી જરૂર ખાવી જોઈએ. આ ભાજીમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઓક્સિડન્ટ તત્વો હોય છે જે સ્વાસ્થ્યની સમસ્યાઓને દૂર કરે છે. જે લોકોને પેટની ગરમી ના કારણે … Read more

WhatsApp ગ્રૂપમાં જોડાવો!