સામાન્ય લાગતી આ વસ્તુથી દવા વગર ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જશે

  ડાયાબિટીસ ખૂબ જ ગંભીર બીમારી છે પરંતુ કમનસીબે આ બીમારી હવે ઘરે ઘરમાં જોવા મળે છે. જીવનશૈલીના કારણે ડાયાબિટીસનો રોગ હવે સામાન્ય બની ગયો છે. રોગમાં દર્દીનું બ્લડ શુગર વધવા લાગે છે. સાથે જ તેને તરસ વધુ લાગે છે અને વારંવાર પેશાબ કરવા જવું પડે છે. આ રોગના દર્દીને પેટમાં દુખાવો, મોઢાની શુષ્કતા જેવી … Read more

આ ઉપાયથી ઘરે બેઠા પેટ પર જામેલી ચરબી ઓગળી જશે

વધતું વજન આજના સમયમાં દરેક વ્યક્તિ ની ચિંતા છે. વજન જ્યારે વધી જાય છે ત્યારે દેખાવ તો બદલી જાય છે પરંતુ તેની સાથે ડાયાબિટીસ, હાઈ બીપી, હ્રદયની સમસ્યાઓ ઝડપથી થવા લાગે છે. જ્યારે વજન વધી જાય પછી વજન ઘટાડવાના અનેક પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ વજન ઘટાડવાના ઉપાયો જડપથી રીઝલ્ટ આપતા નથી. આમ તો વજન ઘટાડવાના … Read more

થાક, ગળાનો દુખાવો અને ખરતા વાળની સમસ્યા હોય તો ચેતી જજો, આ ભયંકર બીમારી હોઈ શકે છે

  આજના સમયમાં શરીરમાં મોટાભાગની બીમારી ખાણીપીણીને કારણે થાય છે. આવી જ એક બીમારી છે થાઇરોડ. જ્યારે થાઇરોઇડ ગ્રંથિ સારી રીતે કામ ન કરે તો શરીરમાં અનેક સમસ્યાઓ થાય છે. થાઇરોડ પતંગિયાના આકારની એક ગ્રંથિ હોય છે જે આપણા ગળાના આગળ ના ભાગમાં હોય છે. સામાન્ય રીતે 60 વર્ષથી વધુની ઉંમરની મહિલાઓમાં થાઈરોઈડની સમસ્યા વધારે … Read more

કેરી ખાતા પછી આ વસ્તુઓ ભુલથી પણ ન ખાતા, નહીં તો ગયા સમજો

  ઉનાળાની ઋતુ કાળઝાળ ગરમીના કારણે કોઈને પસંદ નથી. પરંતુ આ ઋતુ દરમિયાન એક ફળ આવે છે જેના કારણે આ ઋતુની લોકો રાહ જોતા હોય છે. આ ફળ છે કેરી. કેરી ખાવા માટે લોકો આખું વર્ષ ઉનાળાની રાહ જોવે છે. અલગ અલગ પ્રકારની કેરી ખાવાના માટે આખું વર્ષ લોકો આતુર હોય છે. કેરી ખાવાથી શરીરને … Read more

આ જડીબુટ્ટીના ઉપયોગથી કેન્સર, ડાયાબિટીસ અને સાંધાના દુખાવા પણ જડમૂળથી ગાયબ થઈ જશે.

  તુલસી, લીમડો સહિતની અનેક જડીબુટ્ટીઓનો ઉલ્લેખ આર્યુવેદમાં કરવામાં આવ્યો છે. તેનો ઉપયોગ કરીને અનેક રોગનો ઈલાજ કરી શકાય છે. આવી જ એક જડીબુટ્ટી છે બ્રાહ્મી. બ્રાહ્મી પણ લીમડા અને તુલસીની જેમ ઔષધીય ગુણોથી ભરપુપ છે. તે એક રસાળ જડીબુટ્ટી છે અને તેનો સ્વાદ કડવો અને મીઠો હોય છે. આ સૌથી શક્તિશાળી અને પ્રાચીન ઔષધી … Read more

રસોડાની આ વસ્તુના ઉપયોગથી તમારી ભૂખ ઓછી થઈ જશે અને વજન થઈ જશે અડધું

  આજના સમયમાં બેઠાડુ જીવનશૈલીના કારણે મોટાભાગના લોકોના પેટ અને કમરના ભાગે ચરબી જામી જાય છે. તેવામાં આ ભાગ પર જામેલી ચરબી ઝડપથી ઓગળે તેવી ઈચ્છા તેમને થાય છે પરંતુ આ ઈચ્છા પુરી થતી નથી. એટલે કે તેમને વજન ઘટાડવામાં ધારી સફળતા મળતી નથી. જે લોકોને પેટ અને કમરના ભાગે વધારે ચરબી હોય તેઓ પોતાના … Read more

પ્રેગનેન્ટ મહિલાઓ આ પીશે તો ઉલટી, કબજિયાત અને એસિડિટીથી મળશે મુક્તિ

  ગર્ભાવસ્થા દરમિયાન મહિલાને અલગ અલગ સમસ્યાઓ રહેતી હોય છે. આ સમય દરમિયાન કેટલીક વસ્તુઓ ખાવાથી દુર રહેવું જોઈએ તો વળી કેટલીક વસ્તુઓ ખાવી જોઈએ. આજે તમને એક એવી વસ્તુ વિશે જણાવીએ જે ગર્ભવતી મહિલાએ આ સમય દરમિયાન રોજ એક ગ્લાસ તો લેવી જ જોઈએ. આ વસ્તુ એક ગ્લાસ લેવાથી 9 મહિના સુધી ઉલટી, ઉબકા, … Read more

આ ઉપાય કરશો તો આખી જિંદગી શરીરમાં યુરિક એસિડ નહીં વધે

  આપણા શરીરમાં ઘણી વખત અલગ અલગ પ્રકારના દુખાવા થતા હોય છે. આજકાલની જીવનશૈલી એવી થઈ ગઈ છે કે ઘણી વખત તો આપણને આ દુખાવા પાછળનું કારણ પણ ખબર હોતી નથી. આ સિવાય શરીરમાં થતાં સાંધા અને ગોઠણ ના દુખાવા પાછળ યુરિક એસિડ પણ જવાબદાર હોય છે. જ્યારે શરીરમાં યુરિક એસિડ નામનું રસાયણ વધી જાય … Read more

વર્ષો જૂનો ઘૂંટણ અને સાંધાનો દુખાવો ઓપરેશન વગર મટી જશે

  50 વર્ષથી વધારે ઉંમર થાય એટલે લોકોને ઘૂંટણના દુખાવા અને સાંધાના દુખાવાની ફરિયાદ રહે છે. પરંતુ આજના સમયમાં નાની ઉંમરમાં પણ લોકોને આ તકલીફ થવા લાગી છે. ઘણા લોકોનું ચાલીસની ઉંમરમાં પણ નીચે જમીન પર બેસી કે ઉઠી શકતા નથી. જ્યારે ઘૂંટણ અને સાંધાના દુખાવાની તકલીફ વધી જાય તો દવા લેવાની શરૂઆત લોકો કરી … Read more

રાત્રે આ વસ્તુ ખાશો તો સવારે ઉઠતાવેંત કબજિયાત ગાયબ

  આજના સમયમાં જીવનશૈલીના કારણે કેટલાક રોગ સામાન્ય થવા લાગ્યા છે. આ રોગ ગંભીર હોય છે પરંતુ લોકો હવે તેને સ્વીકારી તેની સાથે જીવવા લાગ્યા છે. આવો જ એક રોગ છે કબજિયાત. આ વાત હવે સામાન્ય લાગે છે કારણ કે આપણી આસપાસના 90 ટકા લોકો આ સમસ્યાથી પીડિત હોય છે. પરંતુ આ એક ગંભીર સમસ્યા … Read more

WhatsApp ગ્રૂપમાં જોડાવો!